કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી માટે તેઓ ગુજરાત આવ્યા છે. પોતાના પ્રવાસના પ્રથમ દિવસે જ અમિત શાહે અમદાવાદના સુભાષ ચોક પાસે આવેલા પ્રખ્યાત ભીડ ભંજન હનુમાનજી મંદિરની મુલકર લીધી હતી અને દર્શન-પૂજન કર્યા હતા. મંદિર પરિસરમાં તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા.
વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે













