કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહ્યાં છે. અમિત શાહના હસ્તે અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઓગણજ, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી છે. ભદ્રકાળી માતાના દર્શનાર્થે અમિત શાહ જશે. લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કરશે. ઘાટલોડિયામાં વૃક્ષારોપણમાં હાજરી આપશે.


ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે 

અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજર અમિત શાહ રહેશે. 10:30 વાગ્યે ઓગણજમાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે, 10:50 વાગ્યે ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે, 11 વાગ્યે રાણીપમાં વૃક્ષારોપણમાં હાજરી આપશે, 11:20 વાગ્યે નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપશે, 11:45 વાગ્યે ભદ્રકાળી માતાના દર્શનાર્થે અમિત શાહ જશે, 11:55 વાગ્યે લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કરશે, 12:30 વાગ્યે ઘાટલોડિયામાં વૃક્ષારોપણમાં હાજરી આપશે.

અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહ્યા

ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહ્યાં છે. 11:45 વાગ્યે ભદ્રકાળી માતાના દર્શનાર્થે અમિત શાહ જશે. લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કરશે. ઘાટલોડિયામાં વૃક્ષારોપણમાં હાજરી આપશે.


  • Follow us on: