અંબાજી યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની અવરજવર ચાલુ જ રહે છે. અન હાલમાં ગુપ્ત નવરાત્રી ચાલુ રહેતા યાત્રાળુઓની સંખ્યા વધી છે. અંબાજી આવતા ભક્તોને કોઇ મુશેકેલી ન સર્જાય તે માટે હંમેશા ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ આ વખતે યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે અંબાજીમાં આધુનિક ફાસ્ટેગ પાર્કિંગ બંધ કરવામાં આવ્યુ છે. તેથી ગાડી મુકવા માટે અગવડતા અનુભવાઇ રહી છે.
પાર્કિંગ બંધ થતા યાત્રાળુઓને હાલાકી













