તાજેતરમા જ સંસદમા ગુજરાતની પ્રદૂષિત નદીઓ મુદ્દે સવાલ ચર્ચાયો હતો. ત્યારે અમરેલીના નિલકંઠ સરોવરમાં પાણી અચાનક લીલા રંગનું થઈ જતાં લોકોમાં રોષ ફેલાયો હતો. અમરેલીના લીલીયામાં સ્થિત નીલકંઠ સરોવરમાં કોઈએ કેમિકલ ઠાલવ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતા લીલીયા મામલતદાર દ્વારા પાણીના સેમ્પલ લઈ ભાવનગર લેબમાં મોકલ્યા હતાં.
આ તળાવમાં કેમિકલ ઠલવાયું હોવાની આશંકા













