ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે અમરેલી શહેરમાં રોમિયો સ્ક્વોડ ફરી શરૂ કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. આ માંગણી ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેઓ લુખ્ખા તત્વો અને રોમિયોગીરીથી પરેશાન છે.
હજારો વિદ્યાર્થીનીઓની સુરક્ષાનો સવાલ













