બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અમીરગઢ માં બપોર બાદ વાતાવરણ માં આવ્યો પલટો












