ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે ત્યારે ચોરોના મનમાં પોલીસનો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે ત્યારે અંકલેશ્વરના ઔધોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યાની ઘટના બની છે. જે ઘટના CCTV ના કેમેરામાં કેદ થઈ છે. પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ અને મારૂતિ કોમ્પ્લેક્સની 15 દુકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી.
તસ્કરો કોમ્પ્લેક્ષમાં લગાવાયેલ CCTV કેમેરામાં કેદ













