ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરી દ્વારા નિગમના 16 વિભાગો તેમજ 125 ડેપોના પહેલી એપ્રિલ 2024થી 31 જુલાઈ 2024 સુધીના સમય ગાળાની તુલનાએ પહેલી એપ્રિલ 2025થી 31 જુલાઈ 2025 સુધી સંચાલનના પરિણામોની સમીક્ષા હાથ ધરાઈ હતી. મધ્યસ્થ કચેરીના વિશ્લેષણ મુજબ નિગમના 16 વિભાગો પૈકી નિગમના ગત વર્ષના ઉપરોકત સમયગાળાની સરખામણીએ ચાલુ વર્ષ મા આવકમા સૌથી વધુ સુધારો પ્રાપ્ત કરેલા કુલ પાંચ વિભાગોની પસંદગી કરવામાં આવી હતી.
ભાવનગર વિભાગે 5.19 કરોડની આવક મેળવી












