ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બનાસકાંઠા તંત્ર હરકતમાં આવ્યું છે. પાલનપુરથી અંબાજીને જોડતા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ. પાલનપુરના મેરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે મુકાયો પ્રતિબંધ. 60 વર્ષ જુના મેરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે.
મેરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ













