અમદાવાદની સેવેન્થ ડે સ્કૂલમાં હત્યાના કેસને લઈ પડઘમ સમગ્ર ગુજરાતમાં વાગ્યા છે, સતત પાંચમા દિવસે સ્કૂલ સંચાલકો ગાયબ છે અને ઘટના બાદ સ્કૂલ સંચાલકો ઉતર્યા ભૂગર્ભમાં, હાલમાં પણ સ્કૂલ બહાર પોલીસનો બંદોબસ્ત યથાવત રહ્યો છે, તો બીજી તરફ DEOની નોટિસને ઘોળીને પી ગયા સંચાલકો અને શાળાને ખુલાસો આપવા DEOએ નોટિસ પણ આપી છે, ખુલાસો ન આપે તો DEO લઇ શકે છે નિર્ણય.
સેવન્થ ડે સ્કૂલની NOC પણ DEO કરી શકે છે રદ્દ













