અમદાવાદના બોપલમાં થોડા દિવસ પહેલા જ થયેલા ફાયરિંગના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે આ કેસ મામલે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓ પાસેથી મૃતકે એક દિવસ અગાઉ જ હથિયાર મગાવ્યું હતું. આપઘાત કરી લેતા બે આરોપીઓ હથિયાર લઈને ભાગ્યા હતા. ત્યારે આ મામલે મૃતક સહિત 3 લોકો સામે ગેરકાયદેસર હથિયારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ આપઘાત મામલે પણ હાલમાં તપાસ ચાલી રહી છે.
શું હતો સમગ્ર મામલો ?













