ભાવનગર પોલીસે જિલ્લામાં માદક પદાર્થોના વેચાણને રોકવા માટે કાર્યવાહી કરી હતી. અત્યાર સુધીમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં લાખોનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતાં. હવે ઝડપાયેલા નાર્કોટિક્સના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. એસઓજી પોલીસે 13.45 લાખના નાર્કોટિક્સનો નાશ કર્યો હતો.
13.45 લાખની કિંમતના માદક પદાર્થોનો નાશ કરાયો













