દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાં વહીવટીતંત્ર દ્વારા ચાલુ વરસાદે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રએ માનવતા નેવે મૂકીને આ કાર્યવાહી કરી હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
લીમખેડા પંચાયતે દબાણકારોને નોટિસ આપી હતી













