ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે રાજ્યભરમાં 84 મામલતદારોની બદલી કરી છે, જ્યારે 45 નાયબ મામલતદારોની બઢતી આપીને મામલતદાર તરીકેની જવાબદારી સોંપી છે. આ અંગેનો સત્તાવાર આદેશ મહેસૂલ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે.
વહીવટી કાર્યક્ષમતા વધારવા પર ભાર













