વડાપ્રધાન મોદીએ દેશમાં પીવાના પાણીની તકલીફ ના રહે તે માટે નલ સે જલ યોજના શરૂ કરાવી છે. આ યોજનાનો ગુજરાતમાં પણ મોટા પાયે અમલ થયો છે. તે છતાંય રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફો થઈ રહી છે. સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલની અસર આજે મળેલી કેબિનેટની બેઠકમાં જોવા મળી હતી. આ બેઠકમાં પીવાના પાણીનો મુદ્દો ઉઠ્યો હતો.
ક્યાં કારણોસર પાણી નથી મળતું તેનો સર્વે કરવા સૂચના













