અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે. કૃત્રિમ કુંડમાં ગણપતિ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે.AMC દ્વારા વિસર્જન માટે 49 કૂંડ બનાવાયા છે. 8 કરોડના ખર્ચે કૃત્રિમ કુંડ તૈયાર કરાયા છે. અમદાવાદમાં કુલ 40 સ્થળે કૃત્રિમ કુંડ બનાવાયા છે. મોટી સાઇઝની મૂર્તિના વિસર્જનનું રજિસ્ટ્રેશન કરશે. ફાયર વિભાગની 5 ટીમ વિસર્જન કુંડ ખાતે તૈનાત કરવામાં આવી છે. સૌથી વધુ 13 કુંડ પશ્ચિમ ઝોનમાં બનાવવામાં આવ્યા છે.
અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તૈયારીઓ













