અમરેલીના જાફરાબાદમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. મારામારીમાં ઘાયલ થયેલા લોકો પર સિવિલમાં હુમલો કરાયો હતો. 10થી વધુ લોકોનો રાજુલા સિવિલ હોસ્પિટલમાં હુમલો કરાયો છે. બીજા જૂથના ઇજાગ્રસ્તો પર હુમલો કરી આતંક મચાવ્યો હતો. વકીલ, હોસ્પિટલના પટાવાળા સહિત 5 લોકો પર હુમલો કરાયો છે. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી













