જસદણમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર વિવાદનો અંત આવ્યો છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ વિવાદનો અંત આવ્યો છે. બપોરની મહા આરતીને લઇને વિવાદ ચાલી રહ્યો હતો. પૂજારી પરિવાર ત્રણ દિવસથી ઉપવાસ પર હતો. શહિદ વેજલ ભટ્ટના પરિવાર પાસેથી સત્તા છીનવાઇ હતી. ભટ્ટ પરિવારની 630 વર્ષ જૂની પરંપરા ખંડિત થઈ હતી. આંદોલન સામે મંદિર વહીવટી તંત્રએ નિર્ણય બદલ્યો છે.
જસદણમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિર વિવાદનો અંત













