જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં નગર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. માણાવદરમાં નગર પાલિકા સંચાલિત સ્મશાનમાં વરસાદમાં લાકડા પલળી જતાં અંતિમવિધિમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સ્મશાનમાં મૃતદેહના અગ્નિસંસ્કાર માટે આવેલા લોકોએ લાકડા ભીના હોવાથી ટાયર અને ડિઝલથી મૃતદેહના અગ્નિ સંસ્કાર કર્યા હતાં.
સુધરાઈ પાસે ગોડાઉન છતાં લાકડાં પલળી ગયા













