તાજેતરમાં જ રાજ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય સિંહ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એશિયાટિક સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટેના ઉપાયો શોધવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. સિંહોની વસ્તી, સંરક્ષણ નીતિઓ, અને અન્ય સંબંધિત વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
સરકારે જરૂર લાગે ત્યાં અભ્યારણ્યો જાહેર કર્યા













