ખેડા જિલ્લાના ધરોડા ગામ નજીક સાબરમતી નદીના ઘોડાપૂરમાં ફસાયેલા ત્રણ વૃદ્ધ વ્યક્તિઓને ભારતીય વાયુસેના (IAF) દ્વારા હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઝડપી માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) મિશનએ પૂર જેવી પરિસ્થિતિમાં વાયુસેનાની સજ્જતા અને પ્રતિબદ્ધતાને ફરી એકવાર સાબિત કરી છે.
સાબરમતી નદીના ઘોડાપુરમાં ફસાયેલા ત્રણ વૃદ્ધનું રેસ્ક્યુ













