અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અનેક વખત ટેકનિકલ કારણોને કારણે આ કંપનીની ફ્લાઈટો રદ કરવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. કચ્છમાં ભુજ એરપોર્ટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકનિકલ કારણોને કારણે રદ થતાં મુસાફરો રઝળી પડ્યા હતાં.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ













