અમદાવાદના નવા વાડજ સર્કલ પર મધ્ય પ્રદેશમાં તૈયાર કરાયેલ ભારત માતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ તેનું લોકાર્પણ હજુ થયું નથી.
સ્વરાજની ચૂંટણી નજીક
હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને એક તરફ પદાધિકારીઓની ટર્મ પણ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ ક્યારે કરાશે તે સવાલો ઉભા થઇ રહ્યા છે













