સોમનાથથી જબલપુર જતી ટ્રેનમાં બોમ્બ વિશે ફેલાવવામાં આવેલ મેસેજને લઈને અમદાવાદ રેલવે પોલીસે તપાસ કરી હતી. જો કે આ મેસેજ અફવા હોવાનું બહાર આવ્યું હતું.
રવિરાજ નામના યુવકે રેલવે હેલ્પલાઇન પર ફોન કરીને બોમ્બની માહિતી આપી
જાણવા મળ્યા પ્રમાણે રવિરાજ નામના યુવકે રેલવે હેલ્પલાઇન પર ફોન કરીને બોમ્બની માહિતી આપી હતી, પરંતુ તપાસ દરમિયાન આ મેસેજ અફવા સાબિત થઇ હતી













