અમદાવાદના ઐતિહાસિક એલિસબ્રિજને હવે નવી ઓળખ મળશે. શહેરની આ પ્રાચીન ધરોહર અને વારસાને આધુનિક સ્વરૂપમાં લાવવાની કોશિશ કરાઇ રહી છે
જર્જરિત એલિસબ્રિજનું સમારકામ શરૂ
અમદાવાદ કોર્પોરેશન દ્વારા જર્જરિત એલિસબ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, અને તેને હેરિટેજ વોકવે બ્રિજ તરીકે એક નવી ઓળખ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે.













