અમદાવાદ શહેરમાં 26 ફેબ્રુઆરીએ યોજાનારી નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા અને CBSE બોર્ડ પરીક્ષાના કેન્દ્રો એક સાથે સંકળાવાને લઈને યાત્રાના રૂટમાં ફેરફારની શક્યતા છે
વિદ્યાર્થીઓના હિતમાં નગરયાત્રાનો માર્ગ બદલવા અંગે ડીઇઓએ રજૂઆત કરી
વિદ્યાર્થીઓના હિતમાં નગરયાત્રાનો માર્ગ બદલવા અંગે ડીઇઓએ કલેક્ટર અને શહેર પોલીસને રજૂઆત કરી છે.













