અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં 10 થી 15 લોકોના ટોળાએ બે યુવક પર હુમલો કર્યો હતો.
ક્રિપાલસિંહ ગોળ અને મહાવીરસિંહ સોલંકી ઉપર હુમલો
10થી 15 શખ્સોએ ક્રિપાલસિંહ ગોળ અને મહાવીરસિંહ સોલંકી ઉપર હુમલો કર્યો હતો અને તેમને છરીના ઘા માર્યા હોવાનો આરોપ લગાવાયો છે.













