અમદાવાદ શહેરમાં ભાજપ સંગઠનની નિમણૂંકનું કોકડું ગૂચવાયું છે. ખાસ કરીને મહામંત્રી પદની નિમણુકને લઇને કોકડું ગૂચવાયું છે.
મહામંત્રીના પદ માટે આ સમુદાયમાંથી નામો મંગાવાયા
મહામંત્રી પદ માટે બ્રાહ્મણ, પાટીદાર અને ઓબીસી સમુદાયમાંથી નેતાઓના નામ મંગાવવામાં આવ્યા છે . સુત્રોના કહેવા મુજબ મહામંત્રીના પદ માટે આ જ્ઞાતિઓમાંથી સમીકરણ સેટ કરવાની પ્રદેશ ભાજપની ઇચ્છા છે.













