ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધથી મધ્ય-પૂર્વમાં તણાવ ચાલી રહ્યો છે અને તેના કારણે કતારથી આવતા એલએનજી ગેસના પુરવઠામાં વિક્ષેપ સર્જાતા ગુજરાત ગેસ દ્વારા અંકલેશ્નરના ઉદ્યોગોને આપવામાં આવતા ગેસમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે.
LNG ગેસ સપ્લાય 50% સુધી ઘટાડો
ભરૂચના અંકલેશ્વરમાં ઉદ્યોગો પર યુદ્ધની અસર જોવા મળી છે. મિડલ ઇસ્ટના યુદ્ધના કારણે અંકલેશ્વરના ઉદ્યોગકારો ચિંતામાં પડી ગયા છે. ગુજરાત ગેસ કંપની LNG ગેસ સપ્લાય 50% સુધી ઘટાડી શકે છે













