મોરબીના પીપળી રોડ પર આવેલ શિવય કોલના કારખાનામાં હત્યાની ઘટના સામે આવી છે. આરોપીએ જમીન બાબતે હત્યા કરીને લાશ સળગાવી દીધી હોવાનું બહાર આવ્યું છે
જમીન લે વેચ અને પૈસાની બાબતમાં માથાકુટ બાદ હત્યા
પ્રાથમિક તપાસ મુજબ, જમીન લે વેચ અને પૈસાની બાબતમાં માથાકુટ બાદ આ હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ તાજ મોહમ્મદ કરીમભાઈ હોવાનું સામે આવ્યું છે.












