નવસારીમાં ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી સંદીપ ખોપકર સામે અપ્રમાણસર મિલકત ધરાવવાના આરોપમાં ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સંદીપ ખોપકરની ધરપકડ કરાઇ છે


નિવૃત્ત અધિકારી પાસે આવક કરતા 63 ટકા વધુ મિલકત

પોલીસ તથા ACBની તપાસમાં ખુલ્યું કે વર્ગ-2ના નિવૃત્ત અધિકારી પાસે આવક કરતા 63 ટકા વધુ મિલકત, લગભગ 1 કરોડ રૂપિયાની મિલકત છે.

દીપ ખોપકરને ઝડપી ACBની ટીમે ધરપકડ કરી

આ આધારે સંદીપ ખોપકરને ઝડપી ACBની ટીમે ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને અધિકારીની મિલકતના સ્ત્રોત ચેક કરવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો----  Gujarat Latest News Live : ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખનું વાદળ આજે રાત્રે ગુજરાતમાં પ્રવેશ કરશે, આકાશ વધુ ધુમ્મસવાળું જોવા મળશે

  • Follow us on: