સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મુખ્ય આરોપી પુનમ જેલમાં બંધ છે. તેણે અદાલતમાં જામીન માટે અરજી કરી છે.
તેણે બિલ્ડર તુષાર ઘેલાણીનો ATMની જેમ ઉપયોગ કર્યો હતો
અહેવાલ પ્રમાણે, પુનમ પર આક્ષેપ છે કે તેણે બિલ્ડર તુષાર ઘેલાણીનો ATMની જેમ ઉપયોગ કર્યો હતો. પૂનમે જામીન અરજીમાં દલીલ કરી છે કે તેની ઉપર 300 બાળકોની જવાબદારી છે













