સુરતમાં ગજેરા બંધુઓ પર પોલીસનો સકંજો વધુ મજબૂત બન્યો છે. 1929 કરોડના છેતરપિંડી કૌભાંડમાં કડક કાર્યવાહી શરુ કરાઇ છે.
ગજેરા બંધુઓ સામે લુક આઉટ નોટિસ જારી
પોલીસ દ્વારા ગજેરા બંધુઓ સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે. આ કૌભાંડમાં વસંત ગજેરા સહિત 9 આરોપીઓ ફરાર છે, અને હાઈકોર્ટે આ મામલામાં ફરિયાદ નોંધવા માટે આદેશ આપ્યા બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.













