અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી નારોલ સર્કલ જળમગ્ન બન્યું છે. વરસાદી પાણી અને ગટરના પાણીથી બેટમાં ફેરવાયું છે. પાણીનો નિકાલ ન થતા સર્કલની ચોતરફ પાણી જ પાણી ભરાયા છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જળમગ્ન થયા છે. ભારે વરસાદથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
વાહનચાલકો જીવન જોખમે પસાર થઈ રહ્યા













