સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. ગાંધીનગરના સંત સરોવરના 4 દરવાજા ખોલાયા છે. સંત સરોવરમાં 7075 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સંત સરોવરમાંથી 13357 ક્યુસેક પાણીની જાવક છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સાબરમતી નદીમાં પાણીની આવક













