સુરતમાં ચોમાસાના પ્રારંભે રોગચાળો વકર્યો છે. તાવ-ઉલટી જેવી બીમારીથી 2 વર્ષીના બાળકનું મોત થયું છે. પાંડેસરામાં ઝાલા ઉલટી બાદ 2 વર્ષીય બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તો બીજી તરફ રોગચાળો વકરતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. શહેરમાં અગાઉ પણ તાવ-ઉલટી જેવી બીમારીથી 3 લોકોના મોત થયા છે.
સુરતમાં રોગચાળો વકર્યો













