નવસારી જિલ્લાના ખેરગામ નજીક મૃત અવસ્થામાં ભ્રુણ મળ્યું છે. ભ્રુણ પાંચ થી છ માસનું હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. ખેરગામ પોલીસે સ્થળ ઉપર પહોંચી ભ્રુણનો કબજો લીધો છે. 108 દ્વારા ભ્રુણ ખેરગામની રેફરલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે. ભ્રુણ મળી આવતા ખેરગામ પોલીસે તપાસ હાથ ધરી છે.
ખેરગામ નજીક મૃત અવસ્થામાં ભ્રુણ મળ્યું













