ગંભીરાની દુર્ઘટના બાદ ગંભીર બનેલી રાજ્ય સરકાર હવે એકશનમાં આવી છે. રાજ્યના તમામ પુલોની ચકાસણી કરવામાં આવી છે. ત્યારે નવસારીમાં એક જર્જરિત બનેલા 60 વર્ષ જુના પુલ ઉપર માત્ર લિપાપોતી થઈ રહી હોવાનું સામે આવ્યું છે.
હરણગામ નજીક નો પુલ અતિ જર્જરીત અવસ્થામાં હોવાનું સામે આવ્યું













