ભાજપમાં ફરી ભાંજગડ શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં રામ મોકરિયાનો વિવાદ શાંત થયો છે. ત્યાં ખેડાના કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુડાભીએ એક પત્ર દ્વારા બળાપો ઠાલવ્યો છે. તેમણે પદની ગરિમા અને સન્માન નહીં મળતાં રોષ ઠાલવ્યો હતો. તેમણે પત્ર જાહેર કરતા જ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પદની ગરિમા અને સન્માન ન મળતા રોષ ઠાલવ્યો













