રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત વિવાદમાં આવી છે. વધુ એક સિંગર અને લોક સાહિત્યકારને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. લોક સાહિત્યકાર અને સિંગર મીરાબેન આહિરને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે. મીરાબેન પોતાના ભાઈની સારવાર કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ગયા હતા અને 45 મિનિટ સુધી હોસ્પિટલમાં રહ્યા પણ કોઈએ કેસ લીધો નહતો.
સ્ટાફે કહ્યું કેસ દાખલ નહીં કરીએ થાય તે કરી લોઃ મીરાબેન













