અમદાવાદની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાય છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભક્તોની ભીડ દર્શન માટે એકઠી થાય છે. સમગ્ર રથયાત્રાના રૂટમાં ભગવાનની એક ઝાંખી માટે તરસતા ભક્તો ઘણી વાર પોતાના સંતાનનો હાથ છોડી બેસે છે. આ દરમિયાન ભીડમાં નાના બાળકો ખોવાઈ જતાં હોય છે. ત્યારે છેલ્લા બે વર્ષથી રથયાત્રામાં પોલીસ દ્વારા બાળકોની સુરક્ષા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
AI ટેક્નોલોજીથી સ્માર્ટ મોનિટરિંગ













