સુરતની સુમુલ ડેરી સતત વિવાદોમાં ઘેરાઇ રહી છે. બે જૂથની લડાઈને લીધે સહકારી ક્ષેત્ર માટે મોટી વાત તમામ ડિરેકટરોને દૂર કરાયા છે. સુમુલનાં 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂક થઈ છે. સુમુલના અમૃત મહોત્સવમાં કસ્ટોડિયન તરીકે રાજ્યના જોઇન્ટ રજિસ્ટ્રાર એચ.આર. પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડેરીની વર્ષ 2020થી 2025 સુધીના બોર્ડની મુદત પૂર્ણ થઈ છે.
ડેરીની વર્ષ 2020થી 2025 સુધીના બોર્ડની મુદત પૂર્ણ













