સુરતમાં આયોજિત પ્રિ નવરાત્રીમાં મારામારી થયાની ઘટના સામે આવી છે. કતારગામ રામકથા રોડ પાસે એસી ડોમમાં પ્રિન્સ ગ્રુપ દ્વારા ઇવેન્ટ યોજવામાં આવી હતી. આ ઇવેન્ટમાં મારામારીની ઘટના બનતા મુખ્ય કાર્યકર્તા, ટીમ મેમ્બર ફરાર થઈ ગયા હતા. નવરાત્રીમાં થયેલી આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
સુરતમાં આયોજિત પ્રિ નવરાત્રીમાં મારામારી













