ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે રાજ્યભરમાં 'પોલીસ-સરપંચ પરિસંવાદ' કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, આજે સવારે ૧૧:૩૦ કલાકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં સરપંચો અને ગ્રામજનો સાથે આ સંવાદમાં જોડાયા હતા.
પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ જરૂરી













