- એક વર્ષ પહેલા આપ પાર્ટીમાં જોડાયા હતા કાછડિયા
- આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મહામંત્રીના પદ પર કાર્યરત હતા
- કોંગ્રેસમાંથી આપમાં જોડાયા હતા દિનેશ કાછડીયા
સુરત શહેરમાં આમ આદમી પાર્ટીમાં ફરી ગાબડુ પડ્યુ છે. આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. ઉલ્લેખનીય છે કે દિનેશ કાછડિયા કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આજે તેમને આપ પાર્ટીમાંથી છેડો ફાડ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી પાર્ટીથી હતા નારાજ













