નવસારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારીમાં આવેલી તપોવન સંસ્કાર ધામમાં અભ્યાસ કરતા 13 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. મહારાષ્ટ્રના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થતા શાળામાં અને બાળકના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઉપડ્યો હોતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આ બાબતે ખૂબ જ ચકચાર મચી જવા પામી હતી.
વિદ્યાર્થીનું થયું મોત













