ગુજરાતમાં નશો કરવા પર પ્રતિબંધ છે. નશાખોરો નશામાં લોકોને હેરાન પરેશાન કરી નાખે છે. તો અતિશય દારુ પીતા લોકો લોકોને હેરાન તો કરે છે. પરંતુ પોતાના પરિવારને પણ બરબાદ કરી નાખે છે. દારુડિયાઓ અને નશાખોરોનો ત્રાસ ગુજરાતમાં ધીમે ધીમે ખૂબ જ વધી ગયો છે. વડોદરામાં એક નશાખોરનો આતંક સામે આવ્યો છે. વડોદરામાં નશો કરેલા એક વ્યક્તિએ તોફાન મચાવ્યું હતું. જેનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.
નશાખોરનો આતંક













