જિલ્લા પુરવઠા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, ભારત સરકાર દ્વારા લાભાર્થીઓની ઓળખ માટે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે ૧૦૦ ટકા e-kyc કરવા જણાવ્યું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં મળતા લાભો તથા ડી.બી.ટી. સહાયમાં પારદર્શિતા લાવવા માટે e-kyc ખૂબ જ જરૂરી છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાની જાહેર જનતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે પોતાનું e-kyc અવશ્યપણે કરાવવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
e-kyc કરાવવા માટે













