મેઘાલય પોલીસને ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સોનમે આત્મસમર્પણ કર્યું છે.