- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહોંચ્યા પુરી
- જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા પહોંચ્યા
- ધર્મેન્દ્ર પ્રધાન તથા નવીન પટનાયક સહિત દિગ્ગજો હાજર
આજે વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની તૈયારી છે. પુરીમાં તમામ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા પુરી પહોંચ્યા છે. પુરીના તાલાબનિયા હેલિપેડ ખાતે ભુવનેશ્વર એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ઉતર્યા બાદ તેઓ કડક સુરક્ષા વચ્ચે રાજભવન પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે પુરીમાં આયોજિત ભગવાન જગન્નાથ રથયાત્રાના દર્શન કર્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રહ્યા હાજર













